web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

આ ઈન્ડિયને અંગ્રેજોને પત્ર લખીને આપી ધમકી, …અને ટ્રેનમાં આવી ગયું ટોયલેટ

0

જ્યારે પણ આપણને એક શહેરથી બીજા શહેરમાં જવાનું હોય ત્યારે રેલવેનો સહારો લઈએ છીએ. રેલવેની મુસાફરી ખૂબ સસ્તી અને આરામદાયક છે. આ મુસાફરી દરમિયાન, આપણને ટ્રેનની અંદર જ ખાવા માટે ખોરાક, પાણી અને અન્ય ઘણી વસ્તુઓ મળે છે. આ સાથે જ ફ્રેશ થવા માટે બાથરૂમ પણ મળે છે, પરંતુ શું તમે જાણો છો કે ટ્રેનની અંદર બાથરૂમ લગાવવાનું ક્યારે શરૂ થયું? હકીકતમાં એક ભારતીયના પત્રને કારણે ટ્રેનની અંદર બાથરૂમ લગાવવામાં આવ્યું હતું. આજે અમે તમને તે ભારતીય વિશે જણાવીશું.

હકીકતમાં, બ્રિટિશ રેલવ્ને 1919માં આવો એક પત્ર મળ્યો હતો, જેના પછી અંગ્રેજોને ટ્રેનોમાં શૌચાલય બનાવવા વિશે વિચારવાની ફરજ પડી હતી. આ ભારતીયનું નામ ઓખિલ ચંદ્ર સેન હતું. એક સમસ્યાને કારણે તેણે ભારતીય રેલવેને એક પત્ર લખ્યો જે આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે.

આ પણ વાંચોઃ ના હોય! સરકાર માણસ સાથે વૃક્ષોને પણ આપે છે પેન્શન, બસ માનવી પડશે આ નાનકડી શરત

First published:

Tags: Ajab Gajab, Indian railways, Railways

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW