web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

કારના ટાયરમાં નોર્મલ હવા સિવાય કેમ ભરવામાં આવે છે નાઈટ્રોજન ગેસ? 90% લોક નથી જાણતા તેના લાભ

0

આ પહેલા આપણે કારમાં ટાયરોમાં નાઇટ્રોજન ગેસ ભરવાના ફાયદા વિશે જાણીએ, તે પહેલા તમારે તે સમજવું પડશે કે નાઇટ્રોજનમાં કયાં પ્રકારના ગુણ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો નાઇટ્રોજન એક બિન ઝેરી, બિન જ્વલનશીલ, સ્વાદહીન, ગંધહીન અને રંગહીન અક્રિય ગેસ છે અને આ ધરતીના વાયુમંડળનો લગભગ 78% ભાગ બને છે. ચાલો જાણીએ તેનો શું ફાયદો છે.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW