web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

Dussehra પર દિલ્હીની ‘લવ-કુશ’ રામલીલામાં રાવણ દહન કરશે Kangana Ranaut, બદલાશે 50 વર્ષો જુની પરં

0

Dussehra 2023: બૉલીવુડની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આજે દેશભરમાં દશેરાનો તહેવાર ધામધૂમથી મનાવાઇ રહ્યો છે, ત્યારે કંગના રનૌત ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે. આ દશેરા પર કંગના રનૌત દિલ્હીની લવ કુશ રામલીલામાં રાવણનું દહન કરશે. આ સાથે તે આવું કરનાર પ્રથમ મહિલા પણ બની જશે. ખાસ વાત છે કે, જ્યારે આ ઇવેન્ટ યોજાશે ત્યારે આ સાથે જ 50 વર્ષ જુની પરંપરા પણ બદલાશે.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW