web.onesignal.auto.194684e9-1eab-45d0-91dc-36dcc25bd22e G-0WZXEMETTR

જામનગર ગોકુલનગર રાજપૂત સમાજના યુવાનો દ્વારા વિજયાદશમી નિમિત્તે બાઈક રેલી

0

Updated: Oct 24th, 2023

                                                        Image Source: Wikipedia

જામનગર, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર 

જામનગરમાં ગોકુલનગર રાજપૂત સમાજના યુવાનો દ્વારા આજરોજ વિજયાદશમીના પર્વ પર એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત સમાજના યુવા અગ્રણીઓ તલવાર ધારણ કરી જોડાયા હતા. આ બાઈક રેલી આજે સવારે ગોકુલનગર વિસ્તારથી નીકળી હતી. જે શહેરના રાજમાર્ગો પર ફરી લાલ બંગલા ખાતે આવેલા રાજપૂત સમાજની વાડીએ પૂર્ણ કરવામાં આવી હતી.

Loading

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW